શ્રી રવિરાંદલ માતાજીના ૧૦૮ લોટા શણગારવાનું આયોજન..!!

  

  શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ-રાજકોટ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે તા. ૧૨-૦૫-૨૦૨૪ને રવિવારના શુભ દિવસે, શ્રી રવિરાંદલ માતાજીના ૧૦૮ લોટા શણગારવાનું આયોજન કરવામાં આવેલ છે.

   જે જ્ઞાતિજનો શ્રી રવિરાંદલ માતાજીના લોટા શણગારવાનું ઇચ્છતા હોય તેઓએ તા. ૧૨-૦૪-૨૦૨૪, શુક્રવાર સુધીમાં વહેલો તે પહેલાના ધોરણે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરે રૂબરૂ અથવા ફોન ઉપર સંપર્ક કરવા

  પ્રમુખશ્રી રસિકભાઈ બદ્રકિયા અને ટ્રસ્ટીઓ તથા કારોબારી કમિટી ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું