કહેવાય છે કે "જ્યાં શ્રદ્ધાનો છે વિષય, ત્યાં પુરાવાની શી જરૂર છે" આ કહેવત ને સાર્થક કરી, જુનાગઢ ના રહેવાસી અને, ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા, ગુર્જર સુથાર જ્ઞાતિ ના, કમલેશભાઈ વિસરોલીયા ની પુત્રી તક્ષાએ, આબેહૂબ શ્રી વિશ્વકર્મા ભગવાન ની રંગોળી બનાવી હતી. આ રંગોળી બનાવવા નો વિચાર, પોતાની શ્રી વિશ્વકર્મા ભગવાન ઉપર ની અતૂટ શ્રદ્ધા થી આવ્યો, આ રંગોળી બનાવવામાં નેચરલ કલર નો ઉપયોગ કર્યો હતો. તક્ષા કમલેશભાઈ વિસરોલીયા ધોરણ ૧૧ કોમર્સ માં અભ્યાસ કરે છે.
કહેવાય છે કે "જ્યાં શ્રદ્ધાનો છે વિષય, ત્યાં પુરાવાની શી જરૂર છે" આ કહેવત ને સાર્થક કરી, જુનાગઢ ના રહેવાસી અને, ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા, ગુર્જર સુથાર જ્ઞાતિ ના, કમલેશભાઈ વિસરોલીયા ની પુત્રી તક્ષાએ, આબેહૂબ શ્રી વિશ્વકર્મા ભગવાન ની રંગોળી બનાવી હતી. આ રંગોળી બનાવવા નો વિચાર, પોતાની શ્રી વિશ્વકર્મા ભગવાન ઉપર ની અતૂટ શ્રદ્ધા થી આવ્યો, આ રંગોળી બનાવવામાં નેચરલ કલર નો ઉપયોગ કર્યો હતો. તક્ષા કમલેશભાઈ વિસરોલીયા ધોરણ ૧૧ કોમર્સ માં અભ્યાસ કરે છે.


