વિશ્વકર્મા મહાસભા-ગુજરાત પ્રદેશ કાર્યકરણીની બેઠક
શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજવાડી,મનાલી હોલ,બડા બજરંગ રોડ, શહેર-ઉપલેટા,જીલ્લો રાજકોટ મધ્યે તારીખ ૧૭-૯-૨૦૨૩ રવીવારના સવારે ૧૦/૦૦ થી ૧/૧૫ બપોરે ભોજન વિરામ બાદ ૨/૦૦ થી સાંજે ૪/૩૦ વાગ્યા સુધી આયોજીત કરેલ છે.
આ પ્રદેશ કાર્યકરણીમા નિરમા ગ્રુપના શ્રી પરષોતમદાસ પિત્રોડા-અમદાવાદ, રીટાયર્ડ ASI પોલીસ અધિકારીશ્રી ધનજીભાઇ પંચાલ-અમદાવાદ,સામાજીક આગેવાન વિચારકશ્રી નરેન્દ્રભાઇ પંચાલ-ગાંધીનગર, ઉધોગપતિશ્રી બાબુભાઇ પરમાર કાતરવાળા-સુરત તેમજ ગુજરાતભરમાંથી આમંત્રીત સમાજના આગેવાનો, પ્રમુખશ્રીઓ, હોદેદારશ્રીઓ તથા સમાજને સમર્પિત વિદ વિદ સામાજીક કાર્યકરો પધારી રહયા છે. આ પ્રદેશ કાર્યકરણીમા એજન્ડા અનુસાર જુદા જુદા સામાજીક ક્રાંતિના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.
॥સૌ ને અમારા જય વિશ્વકર્મા॥
।। આવો આપ પણ સામાજીક ક્રાન્તીની આ વિકાસયાત્રામા જોડાવ।।
बिना संगठन कोइ शक्ति नही ओर बिना शक्ति कोइ सुनता नही।आइए आप भी सामाजीक क्रांति की इस यात्रामे जुड जाइए।
રમેશભાઇ વાઘેલા-કચ્છ, ભુજ
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી
પ્રભારીશ્રી-વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશ
દુર્લભજીભાઇ મકવાણા
પ્રદેશ અધ્યક્ષશ્રી-વિશ્વકર્મા મહાસભા ગુજરાત પ્રદેશ
પ્રફુલભાઇ કારેલીયા
અધ્યક્ષશ્રી-શ્રી મચ્છુ કઠીયા લુહાર સમાજ ઉપલેટા
