શ્રધ્ધા નો છે વિષય , ત્યાં પુરાવાઓ ની ક્યાં જરૂરત છે.
આવું કાર્ય સિદ્ધ કર્યું મહેસાણા બે ભાઈઓ એ જે, મહેસાણા થી શ્રી વિશ્વકર્મા દાદા નો રથ સાથે પગપાળા પ્રવાસ કરી અને ઇલોર ગઢ વિશ્વકર્મા દાદા ના મંદિરે જવા નીકળ્યા છે.
આ બન્ને ભાઈઓ નું જગ્યા જગ્યા ઉપર વિશ્વકર્મા સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વીડિયો
