દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મોટા કાંડાગરા મધ્યે દહીંસરિયા પરિવાર ના દાદા અને માતાજી ના સમૂહ નૈવેદ , આરતી તથા હોમહવન નું આસો સુદ આઠમ ના આયોજન કરેલ છે તો સૌ દહીંસરિયા પરિવાર જનો ને પધારવાનું હાર્દિક આમંત્રણ છે .
◆ દીકરી - જમાઈ ને પણ ભાવભર્યું આમંત્રણ છે .
◆ હવન માં જે પરિવાર ને બેસવાનો લાભ લેવાનો હોય એ પહેલે થી જાણ કરે અને વહેલા સમયસર આવી જવું .
◆ આસો સુદ આઠમ તારીખ - ૩ -૧૦ -૨૦૨૨ ને
● સોમવાર સવારે ૯:૩૦ કલાકે,
● હવન બપોરે ૧૨:૧૫ કલાકે,
● નૈવેદ જારણ અને આરતી ૧૨:૩૦ કલાકે,
સમુહપ્રસાદ જાણકારી માટે
હેમંતભાઈ -9558815199
નીતિનભાઈ - 9426229137
ધર્મેશભાઈ - 9712414913
પંકજભાઈ - 9925095694
માહિતી : હેમંતભાઈ દહીંસરિયા (ગાંધીધામ, કચ્છ)
