શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવશે દાદા ની તેરસ તથા સમૂહલગ્ન મહોત્સવ
શ્રી ભાવનગર સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતી આયોજીત આગામી તારીખ-3-2-2023-શુક્રવાર મહા સુદ તેરસ ના શુભ પાવન દિવસ ના શ્રી વિશ્વકર્મા દાદા ની જન્મ જયંતી તથા સમુહ લગ્ન અને મહા પ્રસાદ નુ આયોજન કરવામા આવેલ છે. આ શુભ અવસરે ગુર્જર સુથાર જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના લગ્ન ઇચ્છુક યુવક/યુવતી ઓના સમુહ લગ્ન માં જોડાવવા માગતા હોય તેઓએ વહેલી તકે નામ તારીખ-31-12-2022-સુધી માં નિચે જણાવેલ નામ સરનામા ઉપર સંપર્ક કરી યુવક/યુવતી ની વિગતો નિયત અરજી ફોર્મ મા ભરી આપવાનુ રહેશે
સંપર્ક નંબર નિચે મુજબ
(1)-ચામુંડા પ્લાય એન્ડ હાર્ડવેર
કાળીયાબીડ લખુભા હોલ
ભાવનગર જયદિપ ભાઇ-9723694206
(2)-ગજજર ઓટોમોબાઇલ
સુથાર વાડ વિશ્ર્વકમાઁ મંદીર પાછળ ભાવનગર
જયદિપ અતુલભાઇ જાદવાણી મો નં-9687707312
(3)-ચામુંડા મોટર રીવાઇન્ડીંગ
વિઠૃલ વાડી નવજીવન સોસાયટી
ભાવનગર
મનોજભાઇ ગજ્જર મો નં-9898470430
(4)-અનિલભાઇ કનોજીયા
અલકા ટોકીઝ રોડ ભાવનગર મો નં-9825305805
આ શુભ લગ્ન અવસર મા ગુર્જર સુથાર જ્ઞાતી ની જે યુવતી ઓ સમુહ લગ્ન મા જોડાવા ની છે તેને આપવા માટે ના કરીયાવરમા જ્ઞાતી તરફ થી કરીવાર આપવા ઇચ્છતા જ્ઞાતીબંધુઓ એ નિચે જણાવેલ નામ ઉપર સંપર્ક કરવો
(1)-રાજુભાઇ બી જાદવાણી
ભાવનગર, મો નં-9825580575
(2)-રાજુભાઇ એ આહલપરા
ભાવનગર, મો નં-9825431710
(3)-ઘનશ્યામ ભાઇ દેત્રોજા
ભાવનગર, મો નં-9909031212
આ શુભ પ્રસંગ માટે કોઇ જ્ઞાતીબંધુઓ ને વધુ જાણકારી મેળવવા માટે નિચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી
(1)-પ્રમુખ શ્રી અતુલભાઈ એમ જાદવાણી ભાવનગર
મો નં-9825948990
(2)-હરેશભાઇ જી તલસાણીયા
ભાવનગર મો નં-9428108524
(3)-પ્રવિણભાઈ આર બોરસાણીયા ભાવનગર
મો નં-9427560095
આગામી આ શુભ પાવન પ્રસંગ મા આપણી ગુર્જર સુથાર જ્ઞાતીબંધુઓ ના પરીવાર ના યુવક/યુવતી ઓ આ સમુહ લગ્ન મા વધુ મા વધુ જોડાય તેવી આશા
શુભ લગ્ન સ્થળ-
શ્રી વિશ્વકર્મા બાગ કાળીયાબીડ
ભાવનગર
