જામનગરમાં રક્તદાન શિબિર તથા આયુષ્માન કાર્ડ શિબિર

સ્વ. શ્રી વલ્લભભાઈ ગોરધનભાઈ ગોરેચા

ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે રક્તદાન શિબિર તથા આયુષ્માન કાર્ડ શિબિર


💠 તારીખ : 14/09/2022 ના રોજ

સમય : સવારે 9:00 કલાક થી સાંજે 5:00 કલાક


💠 સ્થળ:

વિશ્વકર્મા બાગ, પટેલ કોલોની શેરી નં. 12, જામનગર.


💠 આયોજક:

ગં.સ્વ. નિર્મળાબહેન વલ્લભભાઈ ગોરેચા પરીવાર

શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર જ્ઞાતિ, જામનગર

શ્રીમતી પ્રભાબેન કિશોરભાઈ ગોરેચા - કોર્પોરેટર વોર્ડ નં. 07 (ભાજપ)


👉 આયુષ્ય માન કાર્ડ માટે સાથે રાખવાના ડોકયુમેન્ટ 

➡ આવક નો દાખલો

➡ પરમીટ ની ઝેરોક્ષ

➡ આધાર કાર્ડ (ઝેરોક્ષ )

➡ જુનું મા / અમૃતમ કાર્ડ હોય તો સાથે રાખવુ તેમજ ઓરીજીનલ સાથે રાખવા

Published by Chief editor Umesh Gajjar (Vishwakarma)

◆◆◆◆◆◆◆◆◆◆

AD





ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું