રકતદાન મહાદાન ના ઉદેશય સાથે શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ આયોજિત ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે મહા રકતદાન શિબિર નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.
આ સંસ્થા નો ઉદેશય એવો છે કે આપના એક રકતદાનથી ત્રણ માનવ જીંદગી બચાવી શકાય છે. માનવ જિંદગી બચાવવા નો આનો કોઇ જ વિકલ્પ નથી . આવો , સૌ સાથે મળી મહામૂલી માનવ જીંદગી માટે રકતદાન કરીએ ... રકતદાન કરાવીએ ..
આ રકતદાન શિબિરમાં રકતદાતાને શુભેચ્છા ભેટ આપવામાં આવશે. દરેક રકતદાતાને બોમ્બેડાઈંગની બેસીટ તથા પીલો કવર આપવામાં આવશે . આ શુભેચ્છા ભેટ ના દાતા પરિવાર સ્વ . રજનીકાંતભાઇ ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) ના સ્મરણાર્થે - રહે . સુરત હ . શ્રી ભરતભાઇ કેશવજીભાઇ ચનાસણા ( સોંડાગર ) તથા શ્રીમતી ભાનુબેન ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) રહે . સુરત
આ રકતદાન શિબિરમાં રકતદાતાને શુભેચ્છા ભેટ આપવામાં આવશે. દરેક રકતદાતાને બોમ્બેડાઈંગની બેસીટ તથા પીલો કવર આપવામાં આવશે . આ શુભેચ્છા ભેટ ના દાતા પરિવાર સ્વ . રજનીકાંતભાઇ ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) ના સ્મરણાર્થે - રહે . સુરત હ . શ્રી ભરતભાઇ કેશવજીભાઇ ચનાસણા ( સોંડાગર ) તથા શ્રીમતી ભાનુબેન ભરતભાઇ ચનાસણા ( સોંડાગર ) રહે . સુરત
👉 રક્તદાન સ્થળ
શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ બાલાજી ઇન્ડ . પાર્ક , જકાતનાકા પાસેનો રોડ , ગોંડલ રોડ , રાજકોટ -૪ .
રક્તદાન શિબિર
કારતક વદ -૫ ( પાચમ ) ને બુધવાર , તા . ૨૪-૧૧-૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ થી સાંજે ૪-૦૦સુધી
સલાહકાર કમિટિ , ટ્રસ્ટીમંડળ , કાર્યવાહક કમિટિ , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ
( આપણું રાજકોટ - સ્વચ્છ રાજકોટ ) 👉 નોંધઃ
સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર સૌએ માસ્ક , સોશ્યલ ડીસ્ટન્સ તથા સેનીટાઇઝર સાથેનું પાલન કરવાનું રહેશે .
મંડળ દ્વારા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નું આયોજન
મંડળ દ્વારા તારીખ : ૨૪-૧૧-૨૦૨૧ , કારતક વદ ૫ ને બુધવાર , સમય : સવારે : ૯-૦૦થી દાતાશ્રી સન્માન તથા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નીચે મુજબના સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. મંડળના આ કાર્યક્રમમાં દરેક સભ્યશ્રીઓ સપરિવાર અવશ્ય પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
👉 એજન્ડા -
( ૧ ) ગત મીનીટ બુક વંચાણે લઇ બહાલી આપવા અંગે
( ર ) મંડળના સભ્ય પરિવારનું સ્નેહ મિલન
( ૩ ) રક્તદાન શિબિર તથા દાતા સન્માન
( ૪ ) સને ૨૦૨૦ ૨૧ ના સૂચિત બજેટ અંગે
( ૫ ) સને ૨૦૨૦ ૨૧ ના ઓડીટ રીપોર્ટ અંગે
( ૬ ) પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે
શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ બાલાજી ઇન્ડ . પાર્ક , જકાતનાકા પાસેનો રોડ , ગોંડલ રોડ , રાજકોટ -૪ .
રક્તદાન શિબિર
કારતક વદ -૫ ( પાચમ ) ને બુધવાર , તા . ૨૪-૧૧-૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ થી સાંજે ૪-૦૦સુધી
સલાહકાર કમિટિ , ટ્રસ્ટીમંડળ , કાર્યવાહક કમિટિ , શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ
( આપણું રાજકોટ - સ્વચ્છ રાજકોટ ) 👉 નોંધઃ
સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર સૌએ માસ્ક , સોશ્યલ ડીસ્ટન્સ તથા સેનીટાઇઝર સાથેનું પાલન કરવાનું રહેશે .
મંડળ દ્વારા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નું આયોજન
મંડળ દ્વારા તારીખ : ૨૪-૧૧-૨૦૨૧ , કારતક વદ ૫ ને બુધવાર , સમય : સવારે : ૯-૦૦થી દાતાશ્રી સન્માન તથા સભ્યોનું સપરિવાર સ્નેહમિલન સહ જનરલ મીટીંગ નીચે મુજબના સ્થળે અને સમયે રાખવામાં આવેલ છે. મંડળના આ કાર્યક્રમમાં દરેક સભ્યશ્રીઓ સપરિવાર અવશ્ય પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
👉 એજન્ડા -
( ૧ ) ગત મીનીટ બુક વંચાણે લઇ બહાલી આપવા અંગે
( ર ) મંડળના સભ્ય પરિવારનું સ્નેહ મિલન
( ૩ ) રક્તદાન શિબિર તથા દાતા સન્માન
( ૪ ) સને ૨૦૨૦ ૨૧ ના સૂચિત બજેટ અંગે
( ૫ ) સને ૨૦૨૦ ૨૧ ના ઓડીટ રીપોર્ટ અંગે
( ૬ ) પ્રમુખ સ્થાનેથી રજૂઆત થાય તે
👉 નોંધઃ
જે સભ્યની દાનપેટીમાંથી રૂા . ૨૧૦૦ / - કે તેથી વધુ રકમ મળેલ છે , તેઓશ્રીનું સન્માન કરાશે.
સભ્ય સહપરિવાર માટે સ્વરૂચી મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે
જે સભ્યની દાનપેટીમાંથી રૂા . ૨૧૦૦ / - કે તેથી વધુ રકમ મળેલ છે , તેઓશ્રીનું સન્માન કરાશે.
સભ્ય સહપરિવાર માટે સ્વરૂચી મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે
👉 પ્રસાદ :
બપોરે ૧૧ થી ૧ કલાકે • સ્થળ - ગુર્જર સુતાર પ્રતિ મંડળ , ગોંડલ રોડ , જકાતનાકા પાસેનો રોડ , બાલાજી ઈન્ડ . પાર્ક , રાજકોટ . ફોન : ૦૨૮૧- ૨૩૬૦૨૧૬ ... સૌ સમયસર હાજર રહી કાર્યક્રમને દિપાવશોજી ... નિમંત્રકા સલાહકાર કમિટી , ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ આવતા વર્ષ માટે સ્વરૂચી મહાપ્રસાદ માટે સ્પોન્સરશ્રીની નામ નોંધણી સ્થળ પર કરવામાં આવશે .
બપોરે ૧૧ થી ૧ કલાકે • સ્થળ - ગુર્જર સુતાર પ્રતિ મંડળ , ગોંડલ રોડ , જકાતનાકા પાસેનો રોડ , બાલાજી ઈન્ડ . પાર્ક , રાજકોટ . ફોન : ૦૨૮૧- ૨૩૬૦૨૧૬ ... સૌ સમયસર હાજર રહી કાર્યક્રમને દિપાવશોજી ... નિમંત્રકા સલાહકાર કમિટી , ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ - રાજકોટ આવતા વર્ષ માટે સ્વરૂચી મહાપ્રસાદ માટે સ્પોન્સરશ્રીની નામ નોંધણી સ્થળ પર કરવામાં આવશે .