દેત્રૌજગામ : શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા જાહેરરજા માટે મીટીંગ નું આયોજન કર્યું


      શ્રી વિશ્વકર્મા સમાજ દ્વારા મહા સુદ તેરસ ના દિવસે વિશ્વકર્મા જયંતિ ના દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે તમામ વિશ્વકર્મા વંશજ કામ થી અલગ રહી રજા રાખતા હોય છે અને સૌ સાથે મળી ને શ્રી વિશ્વકર્મા દાદા ની પૂજા અર્ચના કરતા હોય છે આ દિવસે કોઈ જાહેર રજા ના હોવાથી નોકરી ધંધા કરતા લોકો આ દિવસે પૂજા માં હાજરી આપવામાં તકલીફ પડતી હોવાથી 


        6/12/2020  : દેત્રૌજગામ ગબીટીંબામંદિર : 

        શ્રી વિશ્વકર્મા તેરસ ની જાહેરરજા માટે દેત્રૌજગામ માં એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ ના અગ્રણીઓ હાજર રહ્યા જેમાં સુનિલ ભાઇ, કનૈયાલાલ, મહેન્દ્રભાઇ, હર્ષદભાઈ, તરુણાઈ, મનસુખભાઇ, ભરતભાઈ,  પ્રકાશભાઈ, અલ્પેશભાઇ તથા વિશ્વકર્મા સમાજ ના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા અને સર્વાનુમતે જાહેર રજા ની માંગણી માટે નક્કી કરવામાં આવ્યું હતું આ મીટીંગ માં જ્ઞાતિ બંધુઓ નો સારો સાથ સહકાર રહ્યો હતો


માહિતી : સુનીલભાઈ ગજ્જર ( દેત્રૌજ )

==============================



ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું