શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિના મહિધરિયા પરિવારનું યોજાશે સ્નેહ મિલન ..!!
bySV NEWS-
0
શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ ના સમસ્ત મહિધરિયા પરિવાર દ્વારા તારીખ ૨૪,૧૨,૨૦૨૩ ને રવિવાર ના રોજ રાજકોટ ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર મધ્યે સાંજે ૫ કલાકે સમસ્ત મહિધરિયા પરિવાર નું સ્નેહમિલન રાખવામાં આવેલ છે.