કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમકૃપાથી જોધપર માતાજીના મઢે સમગ્ર પિલોજપરા પરિવાર આયોજીત નવચંડી યજ્ઞ તેમજ રાંદલ માતાજી તેડવાનું આયોજન
સંવત ૨૦૮૦ ના કારતક વદ ૬ ને રવિવાર તા. ૩-૧૨-૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે આ ધાર્મિક પ્રસંગે સર્વે કુટુંબીજનો સહપરિવાર પધારશોજી
હવનનો પ્રારંભ : સવારે ૭:૦૦ કલાકે
બીડુ હોમવાનો સમય : બપોરે ૧:૧૫ કલાકે
મહા પ્રસાદ : બપોરે ર:૦૦ કલાકે
રાંદલ માતાજી પૂજન : સવારે ૮:૦૦ થી ૯:૦૦ કલાકે
(પૂજનમાં જેને નામ નોંધાવેલ છે તેને ગણેશજીની મૂર્તિ સાથે લાવવી)
: નિમંત્રક :
પિલોજપરા પરિવાર શ્રી ચામુંડા માતાજી જોધપર
તા.ક. : લેડીઝ માટે ખાસ :- આ કાર્યમાં ચોખાઈ હોવી જરૂરી છે.
તમામ માહિતી અમારા સહયોગી શ્રી નીતિનભાઈ પિલોજપરા

