કોરોનાવોરીઅર્સ શ્રી વિશ્વકર્મા સમાજ ના ડોક્ટરો નું સન્માન

કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ

        શ્રી જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા તા. ૦૨ / ૧૧ / ૨૦૨૦ ના રોજ જામનગર તથા રાજકોટ ના કોરોનાવોરીઅર્સ ડોક્ટર નો સન્માન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રી વિશ્વકર્મા સમાજ ( ગુર્જર સુથાર જ્ઞાતિ )  અગ્રણી અને સમાજ સભ્યો ની હાજરી માં કોરોનાવોરીઅર્સ ડોક્ટરો નું સન્માન કરવામાં આવ્યું હતું    
માહિતી : જીતેન્દ્રભાઈ ગજ્જર (અમદાવાદ)































ટિપ્પણી પોસ્ટ કરો

તમે અમને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો

વધુ નવું વધુ જૂનું